મોહનસિંહ ‘માહિર’

મોહનસિંહ ‘માહિર’

મોહનસિંહ ‘માહિર’ (જ. 20 ઑક્ટોબર 1905, મરદાન, પંજાબ, પાકિસ્તાન; અ. 3 મે 1978, લુધિયાણા) : ઓગણીસમી સદીના ભાવનાપ્રધાન પંજાબી કવિ, વાર્તાકાર અને વિવેચક. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘વડ્ડા વેલા’ માટે 1959ના વર્ષનો ભારતની કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો. તેમના પિતા સિવિલ હૉસ્પિટલમાં ડૉક્ટર હતા. મોહનસિંહે તેમની મૅટ્રિકની પરીક્ષા 1923માં…

વધુ વાંચો >