મોરારસાહેબ

મોરારસાહેબ

મોરારસાહેબ (જ. 1758, થરાદ, જિ. બનાસકાંઠા; અ. 1857, ખંભાલીડા, જિ. જામનગર) : રવિભાણ સંપ્રદાયના આત્માનુભવી સંત. થરાદના વાઘેલા વંશના રાજકુમાર તરીકે જન્મ. મૂળ નામ માનસિંહ. રવિસાહેબના પ્રભાવથી 21 વર્ષની ભરયુવાન વયે રાજવૈભવ છોડી, શેરખીમાં દીક્ષા લેતાં ‘મોરારસાહેબ’ નામ પામ્યા. આઠ વર્ષ સુધી રવિસાહેબની સેવામાં રહ્યા અને ગુરુ-આજ્ઞાથી ધ્રોળ પાસે ખંભાલીડા…

વધુ વાંચો >