મોદી મનહર

મોદી, મનહર

મોદી, મનહર (જ. 15 એપ્રિલ 1937, અમદાવાદ; અ. 23 એપ્રિલ, 2003, અમદાવાદ) : જાણીતા પ્રયોગશીલ ગુજરાતી ગઝલકાર. કબીરપંથી પરિવારમાં જન્મ. પિતા શાંતિલાલ અમદાવાદમાં કરિયાણાની દુકાન ચલાવતા. માતા ગજીબહેન. મનહર મોદીનું સમગ્ર શિક્ષણ અમદાવાદમાં. 1962માં અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્ર સાથે અને બીજી વાર 1964માં ગુજરાતી અને સંસ્કૃત સાથે બી.એ. . 1966માં ગુજરાતી…

વધુ વાંચો >