મોઇત્ર રાધિકામોહન

મોઇત્ર, રાધિકામોહન

મોઇત્ર, રાધિકામોહન (જ. 13 ફેબ્રુઆરી 1917, તાલંડ હાલ બાંગ્લાદેશમાં; અ. 15 ઑક્ટોબર 1981, કૉલકાતા) : ભારતના અગ્રણી સરોદવાદક. સમગ્ર શિક્ષણ કૉલકાતામાં. કૉલકાતા યુનિવર્સિટીમાંથી તત્વજ્ઞાન વિષય સાથે બી.એ. અને એમ.એ.ની પદવીઓ પ્રાપ્ત કર્યા પછી રાજશાહી ખાતેની શાસકીય કૉલેજમાં તત્વજ્ઞાન વિષયના અધ્યાપક તરીકે જોડાયા. દરમિયાન કૉલકાતા યુનિવર્સિટીની એલએલ.બી.ની પદવી પણ પ્રાપ્ત કરી…

વધુ વાંચો >