મૈત્રેય

મૈત્રેય

મૈત્રેય : મહાભારતમાં અને ભાગવત વગેરે પુરાણોમાં ઉલ્લેખાયેલા ઋષિ. મહાભારતના લેખક મહર્ષિ વેદવ્યાસના તેઓ મિત્ર હતા અને વેદવ્યાસના પિતા પરાશર ઋષિના તેઓ શિષ્ય હતા. મૈત્રેય વિષ્ણુપુરાણના પ્રવક્તા છે. વિદુરને તેમણે આત્મજ્ઞાન આપેલું. કૌરવો અને પાંડવોના સંબંધી હોવાથી તેમણે દુર્યોધનને પાંડવો સાથે વેર વધારવાની ના પાડી; પરંતુ દુર્યોધને મૈત્રેય ઋષિનો તિરસ્કાર…

વધુ વાંચો >

મૈત્રેય

મૈત્રેય : ગૌતમ બુદ્ધ પછી લગભગ 4000 વર્ષ બાદ થનારા ભાવિ બુદ્ધ. બૌદ્ધ સંપ્રદાયની માન્યતા મુજબ હાલ મૈત્રેય તુષિત સ્વર્ગમાં બોધિસત્વ સ્વરૂપે વિચરે છે. મૈત્રેયને હીનયાન અને મહાયાન બંને શાખાના અનુયાયીઓ માને છે. ભારત ઉપરાંત શ્રીલંકા, મ્યાનમાર, જાવા, તિબેટ, થાઈ પ્રદેશ વગેરે દેશોમાં ગૌતમ બુદ્ધની સાથે ભાવિ બુદ્ધ મૈત્રેયની પૂજા…

વધુ વાંચો >