મેસિયે સારણી

મેસિયે સારણી

મેસિયે સારણી : બિંદુવત્ પ્રકાશતા તારાઓ ઉપરાંત, રાત્રિના અંધારા આકાશમાં નાના, ઝાંખા, પ્રકાશિત વાદળ પ્રકારના જણાતા અવકાશી પદાર્થોની સૂચિ. તેમને સામાન્ય રીતે નિહારિકા (nebula) તરીકે ઓળખવામાં આવે છે. અઢારમી સદીના એક ખગોળવિજ્ઞાની, ચાર્લ્સ મેસિયે(Charles Messier) (1730–1817)ને નવા ધૂમકેતુઓ શોધવામાં ઘણો રસ હતો, પરંતુ તેણે જોયું કે આ ધૂમકેતુઓ આપણાથી ઘણા…

વધુ વાંચો >