મેરેઝૉવસ્કી દમિત્રી સર્ગેવિચ

મેરેઝૉવસ્કી, દમિત્રી સર્ગેવિચ

મેરેઝૉવસ્કી, દમિત્રી સર્ગેવિચ (જ. 14 ઑગસ્ટ 1865, સેંટ પીટર્સબર્ગ, રશિયા; અ. 7 ડિસેમ્બર 1941) : રશિયાના નવલકથાકાર, કવિ તથા વિવેચક. તેઓ રશિયન પ્રતીકવાદના એક સ્થાપક લેખાય છે. તેમણે પીટર્સબર્ગની યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો અને પછી લેખનની કારકિર્દી અપનાવી. તેમની ઐતિહાસિક નવલકથાઓ તેમજ ટૉલ્સ્ટૉય, ઇબ્સન, ગૉગોલ, દૉસ્તોયેવ્સ્કી તથા દાન્તે જેવા કેટલાક મહાન…

વધુ વાંચો >