મેરુરજ્જુ–આઘાત

મેરુરજ્જુ–આઘાત

મેરુરજ્જુ–આઘાત (Spinal Shock) : કરોડરજ્જુની આખી પહોળાઈને અસર કરતા ઉગ્ર (acute) અને તીવ્ર (severe) રોગમાં કરોડરજ્જુની ક્રિયાશીલતા એકદમ બંધ થાય તે. તેને કારણે આવા સમયે પગના સ્નાયુઓમાં સતત સજ્જતા (spacity) અથવા અક્કડતાને બદલે અતિશય ઢીલાશ (મૃદુશિથિલતા, flaccidity) થઈ આવે છે. આવી સ્થિતિ થોડા દિવસ માટે અને ક્યારેક થોડાં અઠવાડિયાં માટે…

વધુ વાંચો >