મેરુતુંગસૂરિ

મેરુતુંગસૂરિ

મેરુતુંગસૂરિ (ઈ. સ. 14મી સદી) : ગુજરાતના પ્રાચીન ઇતિહાસના મહત્વના ગ્રંથ ‘પ્રબંધચિંતામણિ’ના લેખક. નાગેન્દ્રગચ્છીય ચંદ્રપ્રભસૂરિના શિષ્ય. તેમણે વઢવાણમાં રહીને ઈ. સ. 1305(વિ. સં. 1361)માં પાંચ ખંડમાં પ્રસિદ્ધ ‘પ્રબંધચિંતામણિ’ નામના ગ્રંથની સંસ્કૃત ભાષામાં રચના કરી છે. ગુજરાતના ઇતિહાસ માટે એ સૌથી વધારે ઉપયોગી પ્રબંધસંગ્રહ છે. એમાં વનરાજ ચાવડાથી માંડીને વાઘેલા વીરધવલ…

વધુ વાંચો >