મેનન મામ્બિલિક્લાતિલ ગોવિન્દકુમાર

મેનન, મામ્બિલિક્લાતિલ ગોવિન્દકુમાર

મેનન, મામ્બિલિક્લાતિલ ગોવિન્દકુમાર (જ. 28 ઑગસ્ટ 1928, કર્ણાટક) : ભારતના સૈદ્ધાંતિક અને પ્રાયોગિક ભૌતિકવિજ્ઞાનના વિદ્વાન વિજ્ઞાની. ભારતમાં ઑગસ્ટને રાજકીય ચળવળના મહિના તરીકે ઓળખવામાં આવે છે. વિજ્ઞાનક્ષેત્રે પણ આ માસ મહત્વનો છે. ખગોળવિજ્ઞાન અને ખગોળ ભૌતિકવિજ્ઞાનના ‘વિકાસ’ના સ્તંભરૂપ પ્રથમ પંક્તિના ત્રણ વિજ્ઞાનીઓ – ડૉ. વિક્રમ સારાભાઈ, ડૉ. એમ. કે. વેણુબાપુ અને…

વધુ વાંચો >