મેનન કૃષ્ણ ટી. કે.

મેનન, કૃષ્ણ ટી. કે.

મેનન, કૃષ્ણ ટી. કે. (જ. 1869; અ. 1949) : જાણીતા મલયાળમ લેખક અને અનુવાદક. વિખ્યાત નાયર પરિવારમાં જન્મ. તેમણે વિવિધ વિદ્વાનો પાસે સંસ્કૃતનો અભ્યાસ કર્યો. એર્નાકુલમ્, કાલિકટ અને મદ્રાસમાં ઉચ્ચ શિક્ષણ લીધું. 1894માં બી.એ. થયા. કાયદાના સ્નાતકનો અભ્યાસ પૂરો કર્યો, પરંતુ પદવી લઈ ન શક્યા છતાં કેટલીક જિલ્લા અદાલતોમાં તેમને…

વધુ વાંચો >