મૃણાલિની સારાભાઈ

કથકલિ

કથકલિ : કેરળની નૃત્યનાટ્યકળા. તેનો શબ્દાર્થ નાટ્યવાર્તા થાય છે. પ્રાચીન કાળથી કેરળ નૃત્યો તથા નાટકોની ભૂમિ રહેલ છે. માતા ભગવતીની આરાધના સર્વત્ર થતી તેને અનુષંગે તૈય્યમ, તિરા, તય્યાટ્ટુ અથવા મુટિએટ્ટ નૃત્ય તથા નાટ્યના પ્રકારો પ્રચલિત હતા. નવમી તથા દસમી સદીમાં કૂટ્ટિયાટ્ટમ્ નામક સંસ્કૃત નાટ્યપરંપરાથી ઊતરી આવેલો પ્રાદેશિક ઢાળમાં નાટ્યપ્રકાર પ્રચારમાં…

વધુ વાંચો >

કુચિપુડી

કુચિપુડી : ભારતની શાસ્ત્રીય પરંપરાની એક પ્રકારની નૃત્યનાટિકા. તેનાં બે સ્વરૂપો : નાટ્યમેળ અને નટુઅમેળ. બ્રાહ્મણો ભજવતા તે નૃત્યનાટિકા ‘નાટ્યમેળ’ કહેવાતી અને દેવદાસીઓની મંડળીઓ જે ભજવતી તે ‘નટુઅમેળ’ કહેવાતી, જે નૃત્યપ્રધાન હતી. તેનો ઉદભવ આંધ્રપ્રદેશમાં થયો હતો. દેવદાસી પરંપરામાં દાખલ થયેલ વિકૃતિઓ દૂર કરવા માટે નૃત્ય અને સંગીતના વિશારદોએ કરેલા…

વધુ વાંચો >

મૃણાલિની સારાભાઈ

મૃણાલિની સારાભાઈ (જ. 11 મે 1928, અન્નાકારા, પલાકડ જિલ્લો, કેરળ; અ. 21 જાન્યુઆરી 2016, અમદાવાદ) : આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતાં ભરતનાટ્યમનાં સમર્થ નૃત્યાંગના, દર્પણ અકાદમી ઑવ્ પરફૉર્મિંગ આટર્સનાં સ્થાપક-નિર્દેશક અને ગુજરાતમાં સાંસ્કૃતિક ક્રાંતિની પહેલ કરનાર સન્નારી. પિતા ડૉ. સ્વામીનાથન્ મદ્રાસ (હવે ચેન્નાઈ) ખાતે કાયદાની પ્રૅક્ટિસ કરતા અને માતા અમ્મુસ્વામીનાથન્ બહુમુખી પ્રતિભા…

વધુ વાંચો >