મૂળરાજ વૈદ્ય

અક્ષિરોગ

અક્ષિરોગ (આયુર્વેદ અનુસાર) : આંખ સંબંધી રોગો. ઝાંખું અથવા બેવડું દેખાવું, ચક્કર આવવાં, માથું દુખવું, આંખમાં વેદના થવી, આંખ લાલ બનવી, આંખમાંથી પાણી ઝરવું, આંખ ચોંટી જવી, આંખમાં પીયા વળવા વગેરે આંખના રોગનાં પ્રાથમિક લક્ષણો ગણાય. આંખના રોગ થવાનાં મુખ્ય કારણો : (1) તાપમાંથી આવીને શીતળ જળથી આંખનું પ્રક્ષાલન (2)…

વધુ વાંચો >

આયુર્વેદ : ભારતીય ચિકિત્સાવિજ્ઞાન

આયુર્વેદ : ભારતીય ચિકિત્સાવિજ્ઞાન ભારતનું વૈદક અંગેનું અતિપ્રાચીન શાસ્ત્ર. વેદની જેમ આયુર્વેદની ઉત્પત્તિને પણ દિવ્ય માનવામાં આવી છે. ચરક, સુશ્રુતાદિ આચાર્યો આયુર્વેદને અથર્વવેદનો ઉપવેદ માને છે. જ્ઞાનપરંપરામાં એમ મનાય છે કે સૌપ્રથમ બ્રહ્મદેવે આયુર્વેદનું સ્મરણ કર્યું. તેમણે તે દક્ષ પ્રજાપતિને આપ્યું અને તેમની પાસેથી પ્રાપ્ત કરીને અશ્વિનીકુમારો દેવોના ચિકિત્સક તરીકે…

વધુ વાંચો >