મૂત્રાઘાત (મૂત્રાવરોધ) (આયુર્વેદ)

મૂત્રાઘાત (મૂત્રાવરોધ) (આયુર્વેદ)

મૂત્રાઘાત (મૂત્રાવરોધ) (આયુર્વેદ): આયુર્વેદમાં નિર્દિષ્ટ મૂત્રપ્રવૃત્તિનો એક રોગ. આ રોગમાં મૂત્રાશય બગડી જાય છે અને પેશાબની ઉત્પત્તિ કે વિસર્જન-પ્રવૃત્તિ બહુ જ ઓછી થઈ જાય છે. મૂત્રાશય ચૈતન્યરહિત થવાથી મૂત્રાઘાત થાય, ત્યારે પેડુ (બસ્તિ-બ્લૅડર) ભરાઈ જાય છે, પણ પેશાબની પ્રવૃત્તિ ખાસ થતી નથી. આ રોગમાં પેશાબ રોકાઈને થોડો થોડો થાય છે.…

વધુ વાંચો >