મૂડીરોકાણ પર વળતર

મૂડીરોકાણ પર વળતર

મૂડીરોકાણ પર વળતર : ધંધામાંથી વર્ષ દરમિયાન થયેલા નફા અને ધંધામાં રોકાણ કરેલી મૂડી વચ્ચેનો ગુણોત્તર. દરેક ધંધાદારી એકમનો મુખ્ય હેતુ મૂડીરોકાણ પર વળતર મેળવી પેઢીના ચોખ્ખા મૂલ્યમાં વધારો કરવાનો હોય છે. અમુક અપેક્ષિત એવું લઘુતમ વળતર પણ મળવાની શક્યતાઓ ન હોય તો સ્વાભાવિક રીતે જ મૂડીરોકાણ કરીને સાહસ ખેડવા…

વધુ વાંચો >