મુહાફિઝખાન (પંદરમી–સોળમી સદી)

મુહાફિઝખાન (પંદરમી–સોળમી સદી)

મુહાફિઝખાન (પંદરમી–સોળમી સદી) : સુલતાન મહમૂદશાહ બેગડા(1459–1511)ના શાસનકાળ દરમિયાન ચાંપાનેર અને અમદાવાદ વચ્ચેના પ્રદેશનો ફોજદાર. તેનું નામ મલેક જમાલુદ્દીન હતું અને તે લશ્કરી સરંજામની વખારોનો દારોગા હતો. મહમૂદ બેગડાએ ઈ. સ. 1471માં તેને ‘મુહાફિઝખાન’નો ખિતાબ એનાયત કરી, ચાંપાનેર તથા અમદાવાદની વચ્ચેના પ્રદેશનો ફોજદાર નીમ્યો તથા તેને એના રક્ષણની જવાબદારી સોંપી.…

વધુ વાંચો >