મુક્તિબોધ ગજાનન માધવ

મુક્તિબોધ, ગજાનન માધવ

મુક્તિબોધ, ગજાનન માધવ (જ. 13 નવેમ્બર 1917, શ્યોનપુર, જિ. મુરેના, ગ્વાલિયર; અ. 11 નવેમ્બર 1964, નાગપુર) : હિંદી કવિ. નવ્ય કવિતાના તે અતિ ચર્ચિત કવિ લેખાય છે. તેઓ મૂળે મરાઠીભાષી હતા. તેમના પરદાદા વાસુદેવ જલગાંવ(ખાનદેશ)થી નોકરી માટે ગ્વાલિયર રાજ્યમાં આવી વસ્યા. પિતા માધવ એક પ્રામાણિક પોલીસ ઇન્સ્પેક્ટર હોવાના કારણે આર્થિક…

વધુ વાંચો >