મુક્તાનંદ

મુક્તાનંદ

મુક્તાનંદ (જ. 1758, અમરેલી, સૌરાષ્ટ્ર; અ. 1830, ગઢડા) : સ્વામિનારાયણ સંપ્રદાયના સંતકવિ. પિતા આનંદરામ. માતા રાધા. સરવરીયા બ્રાહ્મણ. પૂર્વાશ્રમનું નામ મુકુંદદાસ. મહાત્મા મૂળદાસના શિષ્યો પાસેથી સંગીત, વૈદક અને કાવ્યશાસ્ત્રનું જ્ઞાન મેળવ્યું. માતાપિતાની ઇચ્છાથી લગ્ન કર્યું. પરંતુ નાની ઉંમરથી કેળવાયેલા વૈરાગ્યભાવને લીધે ગૃહત્યાગ કરી ધ્રાંગધ્રાના દ્વારકાદાસના, ત્યાંથી વાંકાનેરના કલ્યાણદાસના અને પછી…

વધુ વાંચો >