મીર દર્દ

મીર દર્દ

મીર દર્દ (જ. 1720; અ. 1785) : ઉર્દૂના પ્રથમ પંક્તિના સૂફીવાદી કવિ. આખું નામ ખ્વાજા મીર દર્દ. તેમના વડવા ઔરંગઝેબ બાદશાહના સમયમાં સત્તરમા શતક દરમિયાન બુખારાથી હિંદ આવ્યા હતા. તેમના પિતા ખ્વાજા મુહમ્મદ નાસિર અન્દલીબ (1693-1759) ફારસીના પ્રખ્યાત કવિ હતા. મીર દર્દનું ખાનદાન મધ્ય એશિયાના સૂફી સંપ્રદાય નક્શબંદ સાથે સંબંધ…

વધુ વાંચો >