મીર અમ્મન દેહલ્વી (ઓગણીસમો સૈકો)

મીર અમ્મન દેહલ્વી (ઓગણીસમો સૈકો)

મીર અમ્મન દેહલ્વી (ઓગણીસમો સૈકો) : ઉર્દૂ ગદ્યલેખક તથા કવિ અને ‘બાગ વ બહાર’ નામની દાસ્તાનના કર્તા. તેમનાં ઉપનામ ‘લુત્ફ’, ‘અમ્મન’ હતાં. તેમના વડવાઓ મુઘલ બાદશાહ હુમાયૂંના સમયથી રાજદરબારમાં ઉચ્ચ સ્થાન ધરાવતા હતા. મીર અમ્મન દિલ્હીના છેલ્લા મુઘલ સમ્રાટ બહાદુરશાહના સમયમાં થઈ ગયા. તેઓ દિલ્હીમાં જમીન-જાગીર ધરાવતા હતા, પરંતુ અહમદશાહ…

વધુ વાંચો >