મિસ્ત્રી છગનલાલ

મિસ્ત્રી, છગનલાલ

મિસ્ત્રી, છગનલાલ (જ. 1933, ચીખલી, ગુજરાત) : ગુજરાતના ચિત્રકાર. ચિત્રકલાનો ડિપ્લોમા મેળવ્યા પછી તેમણે પહેલાં અમદાવાદની શેઠ સી. એન. વિદ્યાવિહાર અને પછી શેઠ સી. એન. ફાઇન આર્ટ્સ કૉલેજમાં ચિત્રકલાના અધ્યાપકની ફરજ બજાવી. તે સંસ્થામાંથી નિવૃત્તિ મેળવ્યા બાદ 1990થી તેઓ પૂરો સમય ચિત્રકલામાં વ્યસ્ત છે. છગનલાલનાં તૈલચિત્રો વણાટ વણેલી સાદડી કે…

વધુ વાંચો >