મિલિન્દ પણ્હ

મિલિન્દ પણ્હ

મિલિન્દ પણ્હ (મિલિન્દ પ્રશ્ન) : બૌદ્ધ ધર્મના અનુપિટક સાહિત્યનો મહત્વનો ગ્રંથ. મિલિન્દે (ગ્રીક રાજા મિનેન્ડરે) પૂછેલા પ્રશ્નોનું ભદન્ત નાગસેન નામના ભિખ્ખુએ જે સમાધાન કર્યું હતું તે આ ગ્રંથનો મુખ્ય વિષય છે. તેનો રચનાસમય ઈ. સ. પૂ.નો મનાય છે. કેટલાક પાશ્ચાત્ય વિદ્વાનોના મતે આ કૃતિ એક સળંગ રચના નથી, પરંતુ તેનું…

વધુ વાંચો >