મિર્ઝા મઝહર જાને જાનાન

મિર્ઝા મઝહર જાને જાનાન

મિર્ઝા મઝહર જાને જાનાન (જ. 3 માર્ચ 1699; અ. 7 જાન્યુઆરી 1781) : આ નામે જાણીતા સંત પુરુષ અને ઉર્દૂના આગવી શૈલીના કવિ. તેમનું નામ જાને જાં અને ઉપનામ ‘મઝહર’ હતું. તેમના પિતા મિર્ઝા જાને જાની (અ. 1717) ઔરંગઝેબના સમયમાં મનસબદાર અને ફારસી કવિ હતા. મિર્ઝા મઝહર અઢારમી સદીના ઉત્તર…

વધુ વાંચો >