મિરાશી વાસુદેવ વિષ્ણુ

મિરાશી, વાસુદેવ વિષ્ણુ

મિરાશી, વાસુદેવ વિષ્ણુ (જ. 13 માર્ચ 1893, કુવળે, જિ. રત્નાગિરિ; અ. 3 એપ્રિલ 1985; નાગપુર) : ભારતના આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત પ્રાચ્યવિદ્યા-પંડિત. પિતા વિષ્ણુ ધોંડદેવ. માતા રાધાબાઈ. 1910માં મૅટ્રિક થયા પછી કોલ્હાપુરની રાજારામ કૉલેજ અને પુણેની ડેક્કન કૉલેજમાં અભ્યાસ કરી સંસ્કૃત વિષય સાથે બી. એ. (1914) અને એમ. એ. (1916) થતાં મુંબઈની…

વધુ વાંચો >