મહાદેવ

મહાદેવ

મહાદેવ (તેરમી સદીમાં હયાત) : ઈ. સ. 1316માં થયેલા, ભારતીય જ્યોતિષશાસ્ત્રના ગુજરાતી લેખક. તેમણે લખેલ ‘મહાદેવીસારણી’ ગ્રંથના ઉલ્લેખ મુજબ તેઓ તેરમી સદીમાં હયાત હતા. તેમણે ‘વૃત્તાંત’ નામનો કરણગ્રંથ રચ્યો છે. આ ગ્રંથ ‘મહાદેવીસારણી’ તરીકે પ્રસિદ્ધ થયો. ખરેખર તો આ ગ્રંથ ચક્રેશ્વર નામના જ્યોતિષીએ લખ્યો છે, પણ તે અધૂરો રહેતાં મહાદેવે…

વધુ વાંચો >