મમતા રામી

હનુમન્નાટક (મહાનાટક)

હનુમન્નાટક (મહાનાટક) : સંસ્કૃત સાહિત્યમાંનું સૌથી મોટું નાટક. શ્રી દામોદરમિશ્રસંપાદિત ‘હનુમન્નાટક’ રામકથા-આધારિત ચૌદ અંકની વિશાળકાય નાટ્યરચના છે; જેમાં શ્રીરામના જન્મથી શરૂ કરી શ્રીરામના રાજ્યાભિષેક અને સીતાત્યાગ સુધીની કથા ગૂંથી લેવામાં આવી છે. આ નાટકનાં બે સંસ્કરણ મળે છે : એક દામોદર મિશ્રસંપાદિત ‘હનુમન્નાટક’ જેમાં ચૌદ અંક અને 579 શ્લોકો છે…

વધુ વાંચો >