મન જા ચહબૂક

મન જા ચહબૂક

મન જા ચહબૂક (1926) : સિંધી કાવ્યસંગ્રહ. રચયિતા દયારામ ગિદુમલ શરાણી (1857–1927). ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં નવચેતનાના પ્રારંભિક કાળે તેમનું યોગદાન અનન્ય રહ્યું હતું. તેમણે મુંબઈ યુનિવર્સિટીમાંથી કાયદાની સ્નાતક કક્ષાની પદવી મેળવેલી. તે પછી અંગ્રેજ સરકાર દ્વારા ન્યાયાધીશપદે નિમાયા હતા. સામાજિક સુધારાઓના કાર્યમાં પ્રવૃત્ત રહેવાની સાથે તેમણે સાહિત્ય દ્વારા ભારતીય દર્શનશાસ્ત્રનો…

વધુ વાંચો >