મનોજ પંડ્યા

પ્રજનનતંત્ર (માનવ)

પ્રજનનતંત્ર (માનવ) પોતાના જેવી જ શરીરચના અને કાર્ય કરી શકે તેવી સંતતિ ઉત્પન્ન કરીને જીવનતંતુને પેઢી-દર-પેઢી ટકાવી રાખતું તંત્ર તે પ્રજનનતંત્ર. કોઈ એકકોષી સજીવ જ્યારે તેના જેવો જ બીજો એકકોષી સજીવ બને ત્યારે તે પણ પ્રજનનકાર્ય કરે છે. માનવશરીરમાં કોષો જ્યારે વિભાજિત થઈને નવા કોષો બનાવે ત્યારે તેઓ પોતાનું એક…

વધુ વાંચો >