મનુભાઈ પટેલ

ઔષધનિયંત્રણતંત્ર

ઔષધનિયંત્રણતંત્ર : ખોરાક અને ઔષધની ગુણવત્તા તથા ભેળસેળ ઉપર દેખરેખ રાખવા રાજ્ય સરકારે સ્થાપેલ તંત્ર. રાજ્યમાં બનતાં તથા વેચાતાં ઔષધોની ગુણવત્તા ઉપર નિયંત્રણ રાખવાનું તેમજ જાહેર જનતાને શુદ્ધ ખોરાક મળે તે માટે ખોરાકના નમૂના લઈ તેની તપાસ કરવાનું કાર્ય ખોરાક અને ઔષધનિયમન તંત્ર સંભાળે છે. આરોગ્યજાળવણીનું આ કાર્ય રાજ્ય સરકારના…

વધુ વાંચો >

બાજરા સંશોધન કેન્દ્ર, જામનગર

બાજરા સંશોધન કેન્દ્ર, જામનગર : બાજરી ગુજરાતનો એક મહત્વનો ધાન્યપાક છે. સૌરાષ્ટ્ર વિસ્તારમાં તે બાજરો નામે ઓળખાય છે. ભૌગોલિક રીતે શુષ્ક અને અર્ધશુષ્ક વિસ્તારોમાં બાજરી મુખ્યત્વે ખરીફ ઋતુમાં લેવાતો અગત્યનો પાક છે. જ્યાં પિયતની સગવડ છે ત્યાં ઉનાળુ બાજરી પણ લેવામાં આવે છે. ગુજરાતમાં બાજરી એકંદરે 12 લાખ હેક્ટર જેટલા…

વધુ વાંચો >

રહેંટ

રહેંટ : ખેત-સિંચાઈ માટેનું અત્યંત ઉપયોગી એક સાધન. આદિકાળથી વપરાતી આ રહેંટ અગર ‘વૉટર વ્હીલ’નો સૌપ્રથમ ઉલ્લેખ ઈ. પૂ. 400 વર્ષ પહેલાં ઍન્ટિપેટર નામના ગ્રીક કવિની કાવ્યરચનામાં જોવા મળે છે. તેની કાવ્યરચનામાં કુસુમવત્ નાજુક નમણી કુમારિકા, જે ગામનાં દળણાં દળી આપે છે, ગામને પાણી પૂરું પાડવામાં તેમજ લુહારીકામમાં રાતદિવસ કાળી…

વધુ વાંચો >