મઝુમદાર, પં. તેજેન્દ્ર નારાયણ

મઝુમદાર, પં. તેજેન્દ્ર નારાયણ

મઝુમદાર, પં. તેજેન્દ્ર નારાયણ (જ. 17 મે 1961, કૉલકાતા) : જાણીતા સરોદવાદક. તેજેન્દ્ર નારાયણ મઝુમદારને ગળથૂથીમાંથી જ સંગીત અને સાહિત્ય વારસામાં મળ્યાં હતાં. પરિવારમાં સંગીતનું વાતાવરણ અને દાદાશ્રી બિભૂતિ રંજન મઝુમદાર સંગીતના અભ્યાસુ. તેમના પિતાશ્રી રંજન મઝુમદાર સિતારવાદક હોવાથી ઘરમાં તંતુવાદ્યમાંથી આવર્તનો નીસરતાં. પુત્ર તેજેન્દ્રને તેમણે તારવાદ્ય સરોદની તાલીમ લેવા…

વધુ વાંચો >