મજુમદાર રમેશચંદ્ર

મજુમદાર, રમેશચંદ્ર

મજુમદાર, રમેશચંદ્ર (જ. 4 ડિસેમ્બર 1888, ખંડરપરા, જિ. ફરીદપુર, બાંગ્લાદેશ; અ. 11 ફેબ્રુઆરી 1980, કલકત્તા) : ભારતના જગપ્રસિદ્ધ ઇતિહાસકાર. તેમણે ઇતિહાસ વિષય સાથે એમ.એ.ની પરીક્ષા પ્રથમ વર્ગમાં પાસ કરીને પ્રેમચંદ રાયચંદ સ્કૉલરશિપ મેળવી અને ગ્રિફિથ પ્રાઇઝમૅન બન્યા. ‘કૉર્પોરેટ લાઇફ ઇન એન્શિયન્ટ ઇન્ડિયા’ પર મહાનિબંધ લખીને તેમણે કલકત્તા યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની ડિગ્રી…

વધુ વાંચો >