ભાવિન વૈષ્ણવ

એથ્નૉમેથૉડૉલૉજી

એથ્નૉમેથૉડૉલૉજી (ethnomethodology) : સમાજવ્યવસ્થાને સમજવાની એક પદ્ધતિ. જ્ઞાનના સમાજશાસ્ત્રનું પ્રચલન કરવામાં કાર્લ મેન્હેઇમનું નામ નોંધપાત્ર છે. જ્ઞાનના સમાજશાસ્ત્રના વિકાસની સાથે સાથે સમાજવ્યવસ્થાને સમજવાની બે શાખાઓ અસ્તિત્વમાં આવી. ઘટનાવિજ્ઞાનની પદ્ધતિ (phenomenology) અને લોકાચાર પદ્ધતિ. સમાજશાસ્ત્રીય સિદ્ધાન્ત અને પદ્ધતિશાસ્ત્રના પરંપરાગત અભિગમથી જુદી પડતી આ બે પદ્ધતિઓ વિશેષ રૂપે વસ્તુલક્ષિતા, અંગત અનુભવ અને…

વધુ વાંચો >