ભારતેન્દુ હરિશ્ચંદ્ર

ભારતેન્દુ હરિશ્ચંદ્ર

ભારતેન્દુ હરિશ્ચંદ્ર (જ. 9 સપ્ટેમ્બર 1850; અ. 6 જાન્યુઆરી 1885) : અગ્રણી અર્વાચીન હિન્દી કવિ. અર્વાચીન હિન્દી સાહિત્ય અન્વયે સૌપ્રથમ ભારતેન્દુ હરિશ્ચંદ્રનું નામ લેવું પડે. અર્વાચીન હિન્દી સાહિત્યના જન્મદાતા તથા ભારતીય નવોત્થાનના પ્રતીક સમા ભારતેન્દુ હરિશ્ચંદ્રનું શૈશવ દુ:ખદ રહ્યું. 5 વર્ષની વયે માતા પાર્વતીદેવીનું અને 10 વર્ષની વયે પિતાનું અવસાન…

વધુ વાંચો >