ભરત જાની

અર્થમિતિશાસ્ત્ર

અર્થમિતિશાસ્ત્ર (Econometrics)  1. પ્રાસ્તાવિક : અર્થશાસ્ત્રના સિદ્ધાંતોની વાસ્તવિકતા ચકાસવા માટેનું શાસ્ત્ર. ભૂમિતિ ભૂ(જમીન)ના માપનનું શાસ્ત્ર, ત્રિકોણમિતિ ત્રિકોણના માપનનું શાસ્ત્ર તે રીતે અર્થમિતિશાસ્ત્ર એ અર્થશાસ્ત્રના સિદ્ધાંતોના માપનનું શાસ્ત્ર છે. આ માપન એટલે આંકડાઓ વડે આર્થિક ચલરાશિઓને માપવી (measurement) અને આંકડાશાસ્ત્રની પદ્ધતિઓ વડે અર્થશાસ્ત્રના સિદ્ધાંતોની વાસ્તવિકતા અને યથાર્થતા ચકાસવી. અર્થશાસ્ત્ર અને બીજાં…

વધુ વાંચો >

રમતનો સિદ્ધાંત (Game Theory)

રમતનો સિદ્ધાંત (Game Theory) ક્રિયાત્મક સંશોધન(operations research) માટે ઉપયોગમાં લેવાતી એક વિભાવના. રમતના સિદ્ધાંતનું બીજું નામ વ્યૂહાત્મક રમતો કે વ્યૂહરચનાનો સિદ્ધાંત પણ છે. મૂળભૂત રીતે રમત કે સ્પર્ધાઓ સાથે સંકળાયેલ આ વિષય તેની વિવિધ ઉપયોગિતાઓને કારણે વિશેષ રસપ્રદ છે. અહીં ‘રમત’ શબ્દને વ્યાપક અર્થમાં લેવાનો છે. બે ખેલાડી વચ્ચે રમાતી…

વધુ વાંચો >

વિતરણ સિદ્ધાંત (Theory of Distribution)

વિતરણ સિદ્ધાંત (Theory of Distribution) આંકડાશાસ્ત્રના અભ્યાસમાં વિતરણનો સિદ્ધાંત મહત્વનું સ્થાન ધરાવે છે. અહીં આવૃત્તિ-વિતરણ (frequency distribution), સંભાવના-વિતરણ (probability distribution) તથા વિતરણ-વિધેય(distribution function)ના પ્રાથમિક ખ્યાલોને આધારે વિવિધ પ્રકારનાં સૈદ્ધાન્તિક વિતરણોનો અભ્યાસ થાય છે. આને આધારે આંકડાશાસ્ત્રીય અનુમાનની પદ્ધતિ તેમજ પરિકલ્પના પરીક્ષણની પદ્ધતિઓ વગેરેનું આયોજન કરી શકાય છે. વળી તેના ઉપરથી…

વધુ વાંચો >