ભટ્ટ વૈજનાથ મોતીરામ

ભટ્ટ, વૈજનાથ મોતીરામ

ભટ્ટ, વૈજનાથ મોતીરામ (યોગી શ્રી જગન્નાથ તીર્થ) (જ. 1858, વિરમગામ; અ. 1916, લીંબડી) : યોગવિદ્યાના સાધક અને ‘યોગપ્રકાશ’ના કર્તા. માતા સંતોકબા અને પિતા મોતીરામ ડોસારામજી ભટ્ટ. બાલ્યાવસ્થાથી જ તંદુરસ્ત, શાંત અને ગંભીર પણ ચપળતા ઘણી. ગુજરાતી અને સંસ્કૃતમાં થોડો અભ્યાસ પૂરો કરી પોતાના ગામ લીંબડીમાં જ શિક્ષકની નોકરી સ્વીકારી. ચિત્તવૃત્તિમાં…

વધુ વાંચો >