ભટ્ટ મણિશંકર જેશંકર

ભટ્ટ, મણિશંકર જેશંકર

ભટ્ટ, મણિશંકર જેશંકર : વ્યવસાયી રંગભૂમિની નાટ્ય-સંસ્થાના કલાકાર, દિગ્દર્શક અને માલિક. વતન મોરબી. 1906માં પોતાની માલિકીની ‘શ્રી પાલીતાણા ભક્તિપ્રદર્શક નાટક કંપની’ શરૂ કરી. છોટુભાઈ ભટ્ટ તેનું સંચાલન કરતા હતા. શરૂઆતમાં 9 નાટકોનું દિગ્દર્શન એમણે કર્યું. ધ્રાંગધ્રા રાજ્યની નાટક કંપનીના દિગ્દર્શક દલપતરામ દેરાસરી તેમાં જોડાયા. જૂની રંગભૂમિના સર્વાંગી દિગ્દર્શક મણિશંકર પોપટલાલ…

વધુ વાંચો >