ભટ્ટ ચંદ્રભાઈ કાલિદાસ

ભટ્ટ, ચંદ્રભાઈ કાલિદાસ

ભટ્ટ, ચંદ્રભાઈ કાલિદાસ (જ. 1904, સિસોદરા, જિ. ભરૂચ; અ. 11 નવેમ્બર 1988, મુંબઈ) : ઇતિહાસકાર, જીવનચરિત્ર-લેખક, નવલકથાકાર, શિક્ષક. તેમણે માધ્યમિક શિક્ષણ રાજપીપળામાં લીધું. 1929માં વડોદરાની કૉલેજમાંથી દર્શનશાસ્ત્રના સ્નાતક થયા. તેમના ઉપર રાજા રામમોહન રાય, કાર્લ માર્ક્સ, મહાત્મા ગાંધી વગેરેના વિચારોનો પ્રભાવ પડ્યો હતો. ભારતીય સામ્યવાદી પક્ષના વીસ વર્ષ સુધી સક્રિય…

વધુ વાંચો >