ભગવતીકુમાર શર્મા

ગુજરાતદર્પણ

ગુજરાતદર્પણ : દક્ષિણ ગુજરાતનું લોકભોગ્ય અખબારી પ્રકાશન. 1888માં જેકિશનદાસ લલ્લુભાઈ અઠ્ઠાવાળા અને હરિલાલ હર્ષદ ધ્રુવે સૂરતમાંથી ‘ગુજરાતદર્પણ’ નામનું અર્ધસાપ્તાહિક પત્ર શરૂ કર્યું હતું જે 1889માં ‘ગુજરાતમિત્ર’ સાથે જોડાઈ ગયું. ત્યારથી તે ‘ગુજરાતમિત્ર’ અને ‘ગુજરાતદર્પણ’ના સંયુક્ત નામથી પ્રગટ થાય છે. ભગવતીકુમાર શર્મા

વધુ વાંચો >

ગુજરાતમિત્ર

ગુજરાતમિત્ર : સૂરતથી પ્રગટ થતું અગ્રણી ગુજરાતી દૈનિક. તેની સ્થાપના 15 સપ્ટેમ્બર 1863ના રોજ સૂરતમાં દીનશા અરદેશર તાલિયારખાન નામના એક પ્રામાણિક અને નિર્ભીક પત્રકારે કરી હતી. પ્રારંભે ‘ગુજરાતમિત્ર’નું નામ ‘સૂરતમિત્ર’ હતું. પણ એક જ વર્ષમાં 11 સપ્ટેમ્બર 1864થી તે ‘ગુજરાતમિત્ર’ બન્યું. દર રવિવારે પ્રગટ થતું ‘ગુજરાતમિત્ર’ ત્યારે સાપ્તાહિક હતું. 1862માં…

વધુ વાંચો >