બ્રહ્માનંદ પી. આર.

બ્રહ્માનંદ, પી. આર.

બ્રહ્માનંદ, પી. આર. (જ. 27 સપ્ટેમ્બર 1926) : પલાહાલી રામૈયા બ્રહ્માનંદના નામે જાણીતા ભારતના અર્થશાસ્ત્રી. મૈસૂર યુનિવર્સિટીની મહારાજા કૉલેજમાંથી બી.એ.(ઓનર્સ)ની પદવી મેળવી. મુંબઈ યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર વિભાગમાં 1946થી 1953 દરમિયાન પ્રાધ્યાપક ડૉ. લાકડાવાળાના માર્ગદર્શન નીચે સ્વાધ્યાય કરીને ‘મહત્તમ આર્થિક કલ્યાણનું અર્થશાસ્ત્ર’ – એ વિષય પર શોધનિબંધ લખીને પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી.…

વધુ વાંચો >