બોટાદકર દામોદર ખુશાલદાસ

બોટાદકર, દામોદર ખુશાલદાસ

બોટાદકર, દામોદર ખુશાલદાસ (જ. 27 નવેમ્બર 1870, બોટાદ; અ. 7 સપ્ટેમ્બર 1924) : જાણીતા ગુજરાતી કવિ. સાત વર્ષની ઉંમરે પિતાનું શિરચ્છત્ર ગુમાવ્યું. પરિણામે છ ધોરણથી વધુ અભ્યાસ કરી શક્યા નહિ. માસિક અઢી રૂપિયાના પગારથી પ્રાથમિક શિક્ષકની નોકરી શરૂ કરી. કુટુંબની આર્થિક મુશ્કેલી દૂર કરવા અનેક વ્યવસાય પર હાથ અજમાવેલ. કવિતા…

વધુ વાંચો >