બેલવલકર શ્રીપાદ કૃષ્ણ

બેલવલકર, શ્રીપાદ કૃષ્ણ

બેલવલકર, શ્રીપાદ કૃષ્ણ (જ. 10 ડિસેમ્બર 1880, નરસોબાચી વાડી, જિ. કોલ્હાપુર; અ. 8 જાન્યુઆરી 1967, પુણે) : વિખ્યાત પ્રાચ્યવિદ્યાનિષ્ણાત. પ્રાથમિક શિક્ષણ કોલ્હાપુર નજીકના હેર્લે ખાતે. માધ્યમિક શિક્ષણ રાજારામ હાઈસ્કૂલ, કોલ્હાપુર તથા ઉચ્ચશિક્ષણ રાજારામ કૉલેજ, કોલ્હાપુર અને ડેક્કન કૉલેજ, પુણે ખાતે. 1902માં અંગ્રેજી અને સંસ્કૃત વિષયો સાથે બી.એ. થયા. 1902–04 દરમિયાન…

વધુ વાંચો >