બૅરોનેટ ચીનુભાઈ માધવલાલ (સર)

બૅરોનેટ, ચીનુભાઈ માધવલાલ (સર)

બૅરોનેટ, ચીનુભાઈ માધવલાલ (સર) (જ. 26 મે 1864, અમદાવાદ; અ. 3 માર્ચ 1916, અમદાવાદ) : અમદાવાદના દાનવીર ઉદ્યોગપતિ. ગુજરાતના મિલઉદ્યોગના પિતા રાવબહાદુર રણછોડલાલ છોટાલાલના પૌત્ર. 1882માં મૅટ્રિકની પરીક્ષા પાસ કરીને કૉલેજમાં જોડાયા. થોડા સમય બાદ કૉલેજનો અભ્યાસ છોડીને દાદા સાથે શાહપુર મિલમાં જોડાયા અને ધંધાનો અનુભવ મેળવ્યો. 1898માં દાદાનું અને…

વધુ વાંચો >