બૅંકર શંકરલાલ ઘેલાભાઈ

બૅંકર, શંકરલાલ ઘેલાભાઈ

બૅંકર, શંકરલાલ ઘેલાભાઈ (જ. 27 ડિસેમ્બર 1889, મુંબઈ; અ. 7 જાન્યુઆરી 1985, અમદાવાદ) : રચનાત્મક કાર્યકર, મજૂરોના નેતા, સ્વાતંત્ર્યસૈનિક. જન્મ વૈષ્ણવ વણિક કુટુંબમાં. પિતા મુંબઈમાં બૅંકમાં નોકરી કરતા. માતા કમળાબહેન ધર્મચુસ્ત. તેઓ 1904માં એલ્ફિન્સ્ટન હાઈસ્કૂલમાંથી મૅટ્રિક અને 1908માં વિલ્સન કૉલેજમાંથી બી.એ. પાસ થયા. લોકમાન્ય ટિળકને રાજદ્રોહી લેખો માટે છ વર્ષની…

વધુ વાંચો >