બુલંદ દરવાજો

બુલંદ દરવાજો

બુલંદ દરવાજો : ફતેહપુર સિક્રીનાં પ્રસિદ્ધ ભવનોમાં સહુથી ઊંચી અને ભવ્ય ઇમારત. તેને ત્યાંની જામી મસ્જિદના શાહી દરવાજાનું રૂપ આપવામાં આવ્યું છે અને તે દરવાજો શેખ સલીમ ચિશ્તીની દરગાહની બરાબર સમ્મુખ કરવામાં આવેલો છે. મુઘલ બાદશાહ અકબરે ગુજરાતવિજય કર્યો તેના સ્મારક રૂપે આ દક્ષિણ દરવાજો નવીન પદ્ધતિએ 1602માં કરાવ્યો હતો.…

વધુ વાંચો >