બુકનેર એડુઆર્ડ

બુકનેર, એડુઆર્ડ

બુકનેર, એડુઆર્ડ (જ. 20 મે 1860, મ્યૂનિક; અ. 13 ઑગસ્ટ 1917, ફોકસાની, રુમાનિયા) : આથવણ માટે જીવંત કોષોની જરૂર નથી તેવું દર્શાવનાર જર્મન રસાયણવિદ્. બુકનેરે પ્રો. નેગેલીના હાથ નીચે વનસ્પતિશાસ્ત્રનો તથા બાયર અને કર્ટિયસના હાથ નીચે યુનિવર્સિટી ઑવ્ મ્યૂનિકમાં રસાયણશાસ્ત્રનો અભ્યાસ કર્યો. 1888માં તેમણે પીએચ.ડી.ની ડિગ્રી મેળવી. બાયરના મદદનીશ તરીકે…

વધુ વાંચો >