બિરજુ મહારાજ

બિરજુ મહારાજ

બિરજુ મહારાજ (જ. 4 ફેબ્રુઆરી 1938, હંડિયા તહસીલ ) : ભારતના અગ્રણી કથક નૃત્યકાર. જાણીતા શાસ્ત્રીય કથક નૃત્યકાર અચ્છન મહારાજના પુત્ર. મૂળ નામ બ્રિજમોહન. બનારસ અને અલાહાબાદની વચ્ચે હંડિયા તહસીલમાં તેમનું પારંપરિક કુટુંબ જ્યાં વસ્યું હતું ત્યાં તેમનો જન્મ થયો હતો. જન્મસમયે મા સ્વસ્થ હતી. પ્રસૂતિ-વૉર્ડમાંની બધી સ્ત્રીઓને પુત્રીઓ જન્મતી…

વધુ વાંચો >