બાલકૃષ્ણ મો. ધ્રુવ

મોદી, પ્રતાપરાય મોહનલાલ

મોદી, પ્રતાપરાય મોહનલાલ (જ. 9 ફેબ્રુઆરી 1896, ભાવનગર; અ. 11 ઑગસ્ટ 1986) : સંસ્કૃતના પ્રખર વિદ્વાન, વિવેચક અને અનુવાદક. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ ભાવનગરમાં. મૅટ્રિકમાં ભાવનગર રાજ્યની તમામ શાળાઓમાં પ્રથમ સ્થાને આવ્યા અને શ્રી જશવંતસિંહજી સ્કૉલરશિપ પ્રાપ્ત કરી. અમદાવાદની ગુજરાત કૉલેજમાંથી બી.એ.ની ડિગ્રી તથા દક્ષિણા ફેલોશિપ મેળવી. 1926માં કાશીની બનારસ હિંદુ યુનિવર્સિટીમાંથી…

વધુ વાંચો >