બારદોલાઈ ગોપીનાથ બુદ્ધેશ્વર

બારદોલાઈ, ગોપીનાથ બુદ્ધેશ્વર

બારદોલાઈ, ગોપીનાથ બુદ્ધેશ્વર (જ. 6 જૂન 1890, રાહા, ગુવાહાટી, આસામ; અ. 5 ઑગસ્ટ 1950) : ભારતરત્ન ખિતાબથી નવાજાયેલા આધુનિક આસામના શિલ્પી. માનું નામ પ્રાણેશ્વરીદેવી. પ્રાથમિક શિક્ષણ રાહા અને માધ્યમિક શિક્ષણ ગુવાહાટીમાં લીધું. 1907માં વિશેષ ગુણવત્તા સાથે મૅટ્રિકની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા. કૉલેજ-શિક્ષણ કલકત્તામાં લઈ 1912માં સ્નાતક થયા. ત્યારબાદ અનુસ્નાતક પદવી હાંસલ…

વધુ વાંચો >