બાજરા સંશોધન કેન્દ્ર જામનગર

બાજરા સંશોધન કેન્દ્ર, જામનગર

બાજરા સંશોધન કેન્દ્ર, જામનગર : બાજરી ગુજરાતનો એક મહત્વનો ધાન્યપાક છે. સૌરાષ્ટ્ર વિસ્તારમાં તે બાજરો નામે ઓળખાય છે. ભૌગોલિક રીતે શુષ્ક અને અર્ધશુષ્ક વિસ્તારોમાં બાજરી મુખ્યત્વે ખરીફ ઋતુમાં લેવાતો અગત્યનો પાક છે. જ્યાં પિયતની સગવડ છે ત્યાં ઉનાળુ બાજરી પણ લેવામાં આવે છે. ગુજરાતમાં બાજરી એકંદરે 12 લાખ હેક્ટર જેટલા…

વધુ વાંચો >