બાંધ ગઠરિયાં અને ગઠરિયાંશ્રેણી

બાંધ ગઠરિયાં અને ગઠરિયાંશ્રેણી

બાંધ ગઠરિયાં અને ગઠરિયાંશ્રેણી : ચન્દ્રવદન મહેતાની શૈશવનાં સ્મરણોને આલેખતી કૃતિ. ‘બાંધ ગઠરિયાં’ બે ભાગમાં વિભાજિત છે. પ્રથમ ભાગમાં શૈશવનાં સ્મરણો ઉપરાંત તેમના કુમળા ચિત્ત પર જે વ્યક્તિઓની છાપ અંકિત થઈ છે તેમનું તાર્દશ વર્ણન છે. પહેલા ભાગમાં મૅટ્રિકની પરીક્ષામાં સફળ થયા ત્યાં સુધીનું શાળાજીવન આલેખાયું છે. વડોદરાના અભ્યાસ દરમિયાન…

વધુ વાંચો >